પરિયોજનાના ઉદ્દેશો

NTM ના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે હશે
1. 8મા પરિશિષ્ટની કુલ 22 ભાષામાં વૈજ્ઞાનિક તથા પ્રૌધોગિક પરિભાષાનો વિકાસ કરવો.
2. અનુવાદનું શિક્ષણ.
  - તાલીમ માટે ટૂંકાગાળાના કાર્યક્રમો ચલાવવા
- ભાષાના એક ભાગરૂપે અનુવાદકો માટે અભ્યાસક્રમની રચના કરવી.
- શિક્ષણ કાર્યક્રમ
- અનુવાદ પ્રૌધોગિકી અને સંબંધિત ક્ષેત્રોમાં વિશેષિત અભ્યાસક્રમોનો વિકાસ કરવો.
- ફૅલોશીપ કાર્યક્રમો
- સંશોધન પરિયોજનાને પ્રોત્સાહન આપવું
3. માહિતીનું વિતરણ
4. સરસ ગુણવત્તાવાળા અનુવાદને પ્રોત્સાહન તથા વિતરણ
5. યાંત્રિક અનુવાદ (MT) તથા યંત્રની મદદ દ્વારા અનુવાદને પ્રોત્સાહન (MAT)
  - અંગ્રેજી અને ભારતીય ભાષાઓ વચ્ચે
- એક ભારતીય ભાષા એને બીજી ભારતીય ભાષા.
- ભારતીય ભાષાઓ અને વિશ્વની મુખ્ય ભાષાઓ. વચ્ચે
6. ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદના સાધનોની રચના, જેવાં કે; શબ્દકોશ. જ્ઞાનકોશ, વર્ડ ફાઈન્ડર્સ, ઑન લાઈન, લુક અપ્સ અને અનુવાદ, મેમરી, વર્લ્ડનેટ વગેરે માટે સોર્સીંગ સૉફ્ટવેરની રચના.